રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ગુમ થયેલા 32 લોકોના નામ જાહેર

  • May 26, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારોની માળો વેર વિખેર થયો છે. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી મોટાભાગના મૃતદેહો એટલી ખરાબ રીતે બળ્યા છે કે, તેમની ઓળખ પણ નથી થઈ શકી. 


હાલમાં આ મૃતદેહોની ઓળખ માટે તેમના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. હાલ મૃતકોના નામની એક યાદી સામે આવી છે.


૧. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ.23)

ર. પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)

૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)

૪. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

૫. દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

૬. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.વ.45)

૭. ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)

૮. અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)

૯. ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)

૧૦. હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)

૧૧. વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)

૧૨. કલ્પેશભાઈ બગડા

૧૩. સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા

૧૪. નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)

૧૫. સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)

૧૬. શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)

૧૭ જયંત ગોટેચા

૧૮ સુરપાલસિંહ જાડેજા

૧૯ નમનજીતસિંહ જાડેજા

૨૦ મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)

૨૧ ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)

રર વિરેન્દ્રસિંહ

૨૩ કાથડ આશાબેન ચંદુભાઈ (ઉ.વ.18)

૨૪. રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)

૨પ. રમેશ કુમાર નસ્તારામ

૨૬. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
૨૭. મોનુ કેશવ ગૌર 

૨૮.ખુશાલીબેન વિવેકભાઈ દુશારા 

૨૯.તિશા અશોકભાઈ મોડાસિયા 

૩૦.વિવેકભાઈ અશોકભાઈ દુશારા

૩૧.સ્મિત મનીષભાઈ વાળા 

૩૨.હિમાંશુભાઈ દયારજીભાઈ પરમાર





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application