ખાતરની અછતને પૂરી કરવા ખેડૂતો સાથે કોડીનારના ધારાસભ્ય મેદાન

  • December 07, 2023 09:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુરિયા ખાતરની અછતને લઈ કોડીનારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ શિયાળુ પાકુનું વાવેતર સર્વત્ર થઈ રહ્યું છે ત્યારે વર્તમાન સમયમાં પાયાના ખાતર તરીકે યુરિયા ખાતરને ખેડૂતો પ્રાથમિકતા આપી રહ્યા છે પરંતુ સમયસર ખાતર નહીં મળતા હવે ખેડૂતો ઉગ્ર બની રહ્યા છે તેવામાં કોડીનારના  ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર દોડી જઇ કોડીનાર વિસ્તાર માં યુરિયા ખાતરની અછતના મૂદ્દે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને ‚બ‚ મળી વિસ્તારના ખેડૂતો વતી રજુઆત કરી ખેડૂતોની સમસ્યાનો સંપૂર્ણ ચિતાર વ્યક્ત કરી પાક અંગે ચિંતા વ્યક્ત કરતા દિલીપભાઈ સંઘાણી એ કોડીનાર પંથક માં યુરિયા ખાતરની અછત દૂર કરવાની બાંહેધરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application