દક્ષિણ રેલવેના જોકાટ્ટે અને પાડીલ સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર આ બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનાર કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
જેમાં ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ ૧૦.૦૨.૨૦૨૩ થી ૨૫.૦૨.૨૦૨૩, ટ્રેન નંબર ૧૯૫૭૭ તિરુનાલવેલી-જામનગર એક્સપ્રેસ ૧૩.૦૨.૨૦૨૩ થી ૨૮.૦૨.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ થી ૨૭.૦૨.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૧૬૩૩૮ એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ૦૮.૦૨.૨૦૨૩ થી ૦૧.૦૩.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૨૦૯૧૦ પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ ૦૯.૦૨.૨૦૨૩ થી ૨૩.૦૨.૨૦૨૩ સુધી રદ, ટ્રેન નંબર ૨૦૯૦૯ કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ ૧૨.૦૨.૨૦૨૩ થી ૨૬.૦૨.૨૦૨૩ સુધી રદનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech