આજે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ છે.ગુજરાતને મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્યનો દરજ્જો અપાવા “મહાગુજરાત આંદોલન” કરવામાં આવ્યું હતું.લડતને અંતે ગુજરાતને 1 મે,1960ના રોજ અલગ કરી સ્થાપના દિવસ તરીકે ઉજવામાં આવ્યું હતું.
આજરોજ ગુજરાતનો 63મો સ્થાપના દિવસ હોવાથી તેની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવી જવાના કારણે હાજર નહિ રહી શકે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
PM મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી કે “ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.”
Greetings on Gujarat Sthapana Diwas. Gujarat has made a mark due to its all round progress as well as its unique culture. I pray that the state continues to scale new heights of development in the times ahead.
— Narendra Modi (@narendramodi) May 1, 2023
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech