કટોકટીની પરિસ્થિતિઓમાં મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને કટોકટીની પરિસ્થિતિઓમાં મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને . આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ભારત માટે આપત્તિ ચેતવણી પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે "ભારતીય વાયરલેસ ટેલિગ્રાફી (સેલ બ્રોડકાસ્ટિંગ સર્વિસ ફોર ડિઝાસ્ટર એલર્ટ) નિયમો, 2023" નામના નિયમો જારી કર્યા છે
ફોનની મેમરી એટલી હોવી જોઈએ કે બ્રોડકાસ્ટ મેસેજ ઓછામાં ઓછા 24 કલાક ઇનબોક્સમાં રહે. આ સંદેશ જ્યાં સુધી વપરાશકર્તા દ્વારા સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી સ્ક્રીન પર રહેવો જોઈએ. ચેતવણીનો અવાજ, કંપન અને પ્રકાશનો સમયગાળો 30 સેકન્ડથી ઓછો ન હોવો જોઈએ.
આ નિયમો હેઠળ, સરકારે ફોન વપરાશકર્તાઓને દેશમાં બનતી કટોકટી સંબંધિત ચેતવણીઓ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ધારાધોરણો મુજબ હવે દરેક ફોનમાં ડિઝાસ્ટર એલર્ટ માટે સપોર્ટ હશે. મતલબ કે જ્યારે પણ કટોકટી હોય ત્યારે સ્માર્ટફોન કે ફીચર ફોન એક જ મેસેજથી સમગ્ર સમુદાયને એલર્ટ કરી શકે છે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે.
કેવા છે નિયમો..?
દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં સંદેશા પ્રસારિત કરવું ફરજિયાત છે.
સ્માર્ટફોન હોય કે ફીચર ફોન, તેના પર મેસેજ દેખાવા જોઈએ
આવા સંદેશાઓ માટે લાઇટ, સાઉન્ડ અને વાઇબ્રેશન 30 સેકન્ડ માટે ફરજિયાત છે.
એલર્ટ મેસેજ ફોનમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રહેવો જોઈએ.
આ મેસેજ ત્યાં સુધી સ્ક્રીન પર રહેશે જ્યાં સુધી ગ્રાહક તેને જોયા પછી સ્વીકારે નહીં.
ફોનના ફીચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે અલગ કેટેગરી
એલર્ટ મેસેજ ઓડિયો મેસેજ તરીકે પણ ચલાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech