aajkaal@team
યુવાનના મામાના દીકરાની ની ઓફિસે મહેતાજીની નોકરી કરતા શખ્સે યુવાનને વિશ્વાસમાં લઈ આચરી છેતરપિંડી
ભાવનગર શહેરના ક્રુપાણી સર્કલ ખાતે રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા યુવાન ના મામાના દીકરા ની ઓફિસે મહેતાજી તરીકે કામ કરતા શખ્સે યુવાન સાથે વિશ્વાસ કેળવી સ્ક્રેપ ની દલાલી કરવાના બહાના હેઠળ રૂપિયા ૮૭ લાખ લઈ કમીશન અને પરત નહીં આપી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની પોલીસ મથકમાં નોંધાઈ હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે આવેલા ગીતાંજલિ કોમ્પલેક્ષ ખાતે રહેતા અભિજીતસિંહ વિરેન્દ્રસિંહ પરમાર એ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પિયુષચંદ્ર દલસુખ રાય ત્રિવેદીએ અભિજીતસિંહ પાસેથી ડીસેમ્બર ૨૦૨૨ થી મે/૨૦૨૩ મહીના સુધીમાં અલગ અલગ તારીખે અલંગના સ્ક્રેપની ગાડી ભરવાના બહાને અભિજીતસિંહ પાસેથી કુલ રૂ.૮૭,૦૦,૦૦૦ રોકડા વાઘાવાડી રોડ, સેન્ટ્રલ સોલ્ટની સામે આવેલ રત્નદીપ કોમ્પલેક્ષમાં બીજા માળે ઓફીસ નંબર-૨૧૪ માં અભિજીતસિંહ પાસેથી સ્વીકારી રોકાણ કરેલું હતું બાદ આજ દીન સુધી અભિજીતસિંહના કુલ રૂ.૮૭,૦૦,૦૦૦ કમીશન આજ દીન સુધી પરત નહીં આપી અભિજીતસિંહ સાથે છેતરપિંડી હાજરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech