સચાણા નજીકથી મળી આવેલા મૃતદેહની ઓળખ માટે તજવીજ

  • March 11, 2023 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સચાણા પાટીયા પાસે ઝાળી-જાખરામાંથી ગત તા. ૫ના રોજ ૫૦ થી ૫૫ વર્ષના એક અજાણ્યા પુ‚ષનો કોહવાઇ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, શરીરે ટીશર્ટ અથવા શર્ટ તેમજ પેન્ટ પહેરેલ હોય, ભિક્ષુક જેવા દેખાતા, દુબળો દેહ, કોઇ બિમારીના કારણે મરણ ગયેલ છે, પંચ-એ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ કરાવી જી.જી. હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે, મૃતદેહની ઓળખ થયેલ ન હોય આથી આ અંગે કોઇને જાણ થાય તો પંચ-એ ડીવીઝન ફોન નં. ૬૩૫૯૬૨૭૮૨૮નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application