રાત્રે ભૂલથી પણ આ ન કરો આ 5 શાકભાજીનું સેવન, નહિતર તમારે ઉઠાવવું પડી શકે છે મોટું નુકસાન

  • January 01, 2024 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાત્રિભોજન દરમિયાન આપણે ઘણી વસ્તુઓ ટાળવી જોઈએ. આમ કરવાથી પેટ સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય. તમારે રાત્રે ફૂલકોબી ક્યારેય ન ખાવી જોઈએ.સ્વાસ્થ્ય માટે આપણે હમેશા રાતના સમયે થોડો હળવો ખોરાક લેવો જોઈએ. જેથી મારું પેટ ભારે ન લાગે.
​​​​​​​

ડાયેટીશિયન મુજબ તમારે રાત્રે બ્રોકોલી પણ ન ખાવી જોઈએ. કેમ કે તેનું પાચન મુશ્કેલ છે. તેમજ રાત્રે શક્કરિયાનું સેવન પણ ન કરવું જોઈએ. શક્કરીયા ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. આમ તો વટાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ તેને રાત્રે ન ખાવા જોઈએ. આ પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે.


આયુર્વેદ મુજબ ડુંગળી ખાવાથી ભોજન સારી રીતે પચી જાય છે. પણ રાતના સમયે જો તેનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જો કે સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચન બાદ તેને અમલમાં મુક્ત પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application