ખીજડીયામાં પક્ષીઓનો અદ્ભુત નજારો

  • January 23, 2023 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રનું પેરીસ ગણાતા જામનગરમાં વિદેશી પક્ષીઓનું આવનજાવન ઘણા વર્ષોથી ચાલે છે, શિયાળામાં મોટી સંખ્યામાં સાત સમુંદર પાર કરીને પક્ષીઓ એક તરફ લાખોટા તળાવ તો બીજી તરફ બર્ડ સેન્ચુરી ખીજડીયા અભ્યારણ ખાતે મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે,

૩૫૦થી વધુ પ્રજાતિના પક્ષીઓ જામનગર જિલ્લાના દરિયાઇ કાંઠા વિસ્તારમાં શિયાળાની મોસમમાં આવે છે, જેમાં ટેલીકન પક્ષી વિશાળ કદ ધરાવે છે અને એક દિવસમાં ૨૦ જેટલી માછલીઓ આરોગી જવા સક્ષમ છે, આ પક્ષીઓને જોવા માટે રાજયભરના સહેલાણીઓ પક્ષી અભ્યારણ તેમજ દરિયાઇ વિસ્તારમાં આવે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application