સોમનાથ મહાદેવ ના દર્શન માટે શ્રાવણ ના પ્રથમ સોમવારે લોકો નો ધસારો જોવા મળેલ સોમનાથ ના દર્શન માટે બસ, રેલ્વે અને પોતાના પ્રાઈવેટ વાહનો દ્વારા રવિવાર ની રાત્રી થી યાત્રિકો આવી રહેલ છે તેમજ આજુબાજુના વિસ્તાર તેમજ દુર દુર થી લોકો પગ પાળા ચાલી ને સોમનાથ દર્શન માટે આવેલ ચાલીને આવતા શ્રદ્ધાળુઓ માટે રસ્તા મા ઠેક ઠેકાણે ફરાર ,ચા પાણી, ઠંડા સહિત વ્યવસ્થા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવેલ પ્રથમ સોમવારે મંદિર વહેલી સવારે ૪ કલાકે ખુલલ અને રાત્રી ના ૧૦ સુધી ખુલ્લું રહેલ,સાત કલાકે આરતી, બપોર ના બાર અને સાંજે સાત કલાકે આરતી કરવામાં આવશે, પાલખી યાત્રા સવાર ના ૯,૩૦ કલાકે મંદિર પરિસરમાં ભાગવાન નગરચર્યાએ નીકળલ અને સાજ ના ઋષિ નાગ શ્રૃંગાર કરવામાં આવલ પાર્કિંગ થી મંદિર સુધી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વાહન વ્યવસ્થા રાખવામાં આવેલ છે, યાત્રિકો માટે વિના મૂલ્યે ભોજન વ્યવસ્થા છે, સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા રાત્રીના સફાય કરવામાં આવેલ પોલીસ કર્મચારીઓ અનેએસઆરપી અને અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા આયોજન બધ્ધ ગોઠવવામાં આવેલ છે સોમનાથ ટ્રસ્ટ હસ્તક ના મોટા ભાગના ગેસ્ટ હાઉસ ફુલ થયેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech