દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ ફિલિપ્ન્સિમાં આજે એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. 12 લોકોના મોત થયાનું પણ જાહેર થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં આગને કારણે ઘણા લોકો દાઝી ગયા છે. આ ભયાનક અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, આ ઘટના પ્રશાંત મહાસાગરમાં ત્યારે બની જ્યારે ફિલિપ્ન્સિમાં 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટી થઈ છે અને 7 લોકો ગુમ હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલનગરમાં મહિલાના મકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
July 01, 2024 05:20 PMતબીબની જાણ બહાર રૂ.૬.૪૦ લાખનો ચેક વટાવનાર પૂર્વ કર્મી સહિત બેની શોધ
July 01, 2024 05:18 PMT20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ તોડ્યો વધુ એક રેકોર્ડ, છવાયો ઈન્સ્ટાગ્રામ પર
July 01, 2024 05:15 PMત્રણ નવા કાયદા બાબતે વિરોધ કેમ ઇ રહ્યો છે?
July 01, 2024 05:11 PMવ્યાજખોર પર જેલમુકત યા બાદ પણ પોલીસ નજર રાખશે: સીપી
July 01, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech