જામનગર વોર્ડ નં.૧૨ કાલાવડ ગેઇટ એસ.ટી. ડીવીઝનથી મહાપ્રભુજીની બેઠક તરફ જવાના માર્ગ પર ગોદરશા પીરની દરગાહ પાસે આવેલ ઓવરબ્રિજ પર જ લાઇટો ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે તેમજ રાત્રીના મહીલાઓને પસાર થવામાં પણ ડર રહે છે, ઉપરથી ઢોર પણ વચ્ચે ઉભા હોવાના કારણે વાહનોને ભારે હાલાકી પડે છે, માટે તાકીદે આ બ્રિજ પર લાઇટો મુકવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech