બાંકે બિહારીમાં છેલ્લા બે દિવસથી લોકો એકત્ર થઈ રહ્યા છે. મંગળવારે પણ લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે વાંદરાઓના જૂથો વચ્ચેની લડાઈને કારણે આજે એક ઘરની બાલ્કની પડી જવાની ઘટના ઘટી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પાસે વાંદરાઓના બે જૂથો વચ્ચેની લડાઈમાં એક ઘરની બાલ્કની પડી ગઈ છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. બાલ્કની પડવાને કારણે છથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવામાં આવે છે. હાલ તો ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિષ્ણુ બાગના લોકોના ઘરની જર્જરિત બાલ્કનીના કારણે આ અકસ્માત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMજામનગર મહાનગર પાલિકા પર નગરસેવિકાએ કર્યા આક્ષેપ...જાણો શું?
July 08, 2024 06:05 PMજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવાનો વિડીયો વાયરલ
July 08, 2024 05:58 PMલદ્દાખના સાંસદ મોહમ્મદ હનીફાએ કહ્યું,ચીનની બોર્ડર પર અવળચંડાઇ પણ સેના...
July 08, 2024 05:54 PMPM મોદી પહોંચ્યા, મોસ્કો થયું ભવ્ય સ્વાગત, એરપોર્ટ પર અપાયું ગાર્ડ ઓફ ઓનર
July 08, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech