દેશના વીર સહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વીરાંજલી કાર્યક્રમ

  • March 25, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના 160થી વધુ લોકો જોડાયા


માં ભારતી માટે જે દેશ ભકતોએ સહીદી વોરી છે એ વિર સહિદોને યાદ કરતો પ્રસંગ એટલે વીરાંજલી ભારતીય જનતા પાર્ટીના પુર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા સહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં માટે હર વર્ષે વીરાંજલીનો કાર્યક્રમ કરવામાં આવે જેમા આ વખતે ૨૩ મી માર્ચના રોજ સાણંદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિર ભગતસિંહ તેમજ અન્ય સહિદોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા જે પ્રસંગે ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ રાજભા જાડેજાની આગેવાનીમાં ધ્રોલથી ૧૬૦થી વધુ ભાઈઓ તથા બહેનોએ સાણંદ ખાતેના,આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ વિરોને વીરાંજલી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application