પંચવટી ગૌશાળા વિસ્તારમાં ગુલમહોરનું તોતીંગ વૃક્ષ એકાએક ધડાકા સાથે તૂટી પડતાં તેના કારણે અનેક વિજ વાયરો તૂટી જવાના કારણે કલાકો સુધી વિજળી ગૂલ થઇ હતી, મુખ્યમાર્ગ બંધ થઇ ગયો હતો, મહત્વની વાત એ છે કે, હાલમાં જામનગરમાં એટલી તેજ ગતીએ પવન ફૂકાતો નથી કે વૃક્ષ મુળમાંથી ઉખડીને તૂટી જાય ત્યારે આ ઘટાટોપ કેવી રીતે તૂટી ગયું એ આશ્ર્ચર્યની વાત છે અને આ દિશામાં તપાસ થવી જોઇએ કારણ કે, અગાઉ પંચવટી ગૌશાળા વિસ્તારમાં અનેક વખત મુળમાંથી વૃક્ષો જમીનદોસ્ત થયા છે, આ કુદરતી છે કે માનવસર્જીત છે તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં રહેતા હોટલ સંચાલકનો આપઘાત
July 01, 2024 12:45 PMઆશીર્વાદદીપ સોસાયટીમાથી તીનપતીનો જુગાર પાંચ સ્ત્રી-પુરુષો રમતા પકડાયા
July 01, 2024 12:43 PMજામનગરના પોલીસ મથકમાં નવા કાયદાની અમલવારીના સંદર્ભમાં બેઠક
July 01, 2024 12:40 PMકાલાવડ ધોરાજી રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત
July 01, 2024 12:36 PMજામનગર તાલુકાનો વાગડીયા ડેમ ઓવરફ્લો
July 01, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech