ધોરાજી અને ઉપલેટા તાલુકાના પાંચ માર્ગો પર વાહનવ્યહાર બંધ

  • July 26, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તેમજ કોઝ વે ડેમેજ યા છે. જેના લીધે આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ યો છે.જિલલા પંચાયતના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓના જણાવાયા પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ કોઝવે ડેમેજ વાી બંધ કરાયો છે. જેનાી મેરવદર ગામ સોના પરિવહનને અસર ઈ છે. જેના વિકલ્પમાં ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ કરાયો છે. આ રોડનું રિપેરિંગ કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.



ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાી ડાઈવર્ઝન પરી પાણી પસાર તું હોવાી બંધ યો છે. જેનાી સાતવડી ગામ સોના પરિવહનને અસર ઈ છે. આ માર્ગ પાણી ઉતર્યા બાદ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.ઉપલેટા તાલુકાનો ગઢાળા એપ્રોચ રોડ કોઝ વે ડેમેજ વાના લીધે બંધ યો છે. જેનાી ગઢાળા ગામ સોના પરિવહનને અસર ઈ છે. આ રોડ સામે ગઢાળા-કેરાળા રોડ શરૂ કરાયો છે. રિપેરિંગ કરીને આ રોડ ટ્રાફિક માટે શરૂ કરવાામાં આવશે.ધોરાજી તાલુકાનો છત્રાસા-વંલી રોડ અતિભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરી પાણી પસાર તું હોવાી બંધ યો છે. જેનાી છત્રાસા ગામ સોના પરિવહનને અસર ઈ છે. આ માર્ગ પાણી ઓસર્યા બાદ રસ્તો તુરંત શરૂ કરાશે.ધોરાજી તાલુકાનો છત્રાસા-ઝાપોદડ રોડ કોઝ વે પર પાણી ફરી વળતાં તેમજ કોઝ વે ડેમેજ વાી બંધ યો છે. આ રોડ પાણી ઓસર્યા બાદ રોડની મરામત કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application