આજે બીજા સોમવારે શિવ મંદિરોમાં ભકતોની ભીડ

  • August 12, 2024 12:19 PM 

જામનગરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે સવારે 5 વાગ્યાથી ભકતોની ભારે ભીડ જોવા મળી હતી, સુપ્રસિઘ્ધ સિઘ્ધનાથ, નાગેશ્ર્વર, કાશી વિશ્ર્વનાથ સહિતના શિવ મંદિરોમાં સવારથી જ બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો, મેં આરંભ હું મેં હી અંત હું, મે જીવન હું, મે હી સત્ય હુંનો નાદ સંભળાયો હતો, લોકો પુજા કરવા માટે લાંબી કતારોમાં જોડાયા હતાં, સમગ્ર હાલાર આજે શિવમયી બની ગયું છે. સવારથી જ લઘુદ્ર, બિલ્વપત્ર અર્પણ, હોમ, હવન, બટુક ભોજન, પૂજન, મહાઆરતી, દિપમાળા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે શહેરના સુપ્રસિઘ્ધ શિવાલયોમાં મહાદેવનો વિવિધ શણગાર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application