જામનગરમાં એક-પછી-એક પ્રોજકટ ચાલી રહ્યાં છે ત્યારે ત્રણ દરવાજા રૅસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે ‘જામ્યુકો’ના ડીએમસી ભાવેશ જાનીએ આ કામની મુલાકાત લઈને જરુરી સૂચનો કર્યા હતાં અને જેમ બને તેમ ઝડપથી આ કામ પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. પ્રોજેકટ પ્લાનિંગના નાયબ કાર્યપાલક ઈજનેર રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ ત્રણ દરવાજા રૅસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના સાંસદ દ્વારા મેગા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ
September 20, 2024 11:24 AMડીફોલ્ટર સભાસદને ૧ માસની જેલ-દંડ
September 20, 2024 11:21 AMગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech