ત્રણ દરવાજા રૅસ્ટોરેશનનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે: ડીએમસીની મુલાકાત

  • November 04, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એક-પછી-એક પ્રોજકટ ચાલી રહ્યાં છે ત્યારે ત્રણ દરવાજા રૅસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે ‘જામ્યુકો’ના ડીએમસી ભાવેશ જાનીએ આ કામની મુલાકાત લઈને જરુરી સૂચનો કર્યા હતાં અને જેમ બને તેમ ઝડપથી આ કામ પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. પ્રોજેકટ પ્લાનિંગના નાયબ કાર્યપાલક ઈજનેર રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ ત્રણ દરવાજા રૅસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application