પોરબંદરના નરસંગટેકરીથી એરપોર્ટ સુધીના વિસ્તારના મુખ્ય હાઇવે ઉપર સ્ટ્રીટલાઈટો હતી,પરંતુ ત્યાંથી આગળ ધરમપુર તરફ જતા રસ્તે અંધારા હતા.એરપોર્ટથી કોસ્ટગાર્ડનું એર એન્કલેવ પુર્ણ થાય છે,ત્યાં ધરમપુર સુધીના મુખ્ય હાઇવે પર છ મહિના પહેલા સ્ટ્રીટલાઈટ ફિટ કરવામાં આવી હતી,પરંતુ તેને શ કરવામાં આવી ન હતી.તે અંગે લોકો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવતી હતી અંતે હાઇવે ઓથોરિટી દ્વારા આ સ્ટ્રીટલાઇટો ઝળહળતી કરવામાં આવી છે,જેના કારણે રાત્રિના સમયે આ હાઇવે પર સર્જાતા અકસ્માતો ઉપર બ્રેક આવશે તેમ જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech