જામનગર મનપામાં જન્મ મરણના દાખલા નીકળવા માટે એજન્ટો લોકો પાસેથી પેસા પડાવતા હોવાની ઘટના બની

  • July 04, 2024 12:48 PM 

જામનગર મનપામાં જન્મ મરણના દાખલા નીકળવા માટે એજન્ટો લોકો પાસેથી પેસા પડાવતા હોવાની ઘટના બની



જામનગર મનપામાં એજન્ટ રાજ

જન્મ મરણના દાખલા નીકળવા માટે એજન્ટો લોકો પાસેથી પેસા પડાવતા હોવાની ઘટના બની

હિન્દી ભાષી લોકો પાસેથી 300 જેટલી માતબર રકમ ઉઘરાવી લેતા મચ્યો હોબાળો

એક એજન્ટને જન્મ મરણ શાખામાં કાઠલો પકડી લઇ જવામાં આવ્યો

એજન્ટની અનેક રાવ છતાં તંત્ર મોન 

આજે જાગૃત નાગરિકે એજન્ટને પેસા ઉધરતા પકડી પાડયો 

મનપા ગેટ પાસે પડ્યા પાથરિયા રહે છે એજન્ટ

દાખલામાં નાની મોટી ભૂલ સુધારવા માટે લે છે મસ મોટી રકમ
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application