પોરબંદર લોકસભાની ચુંટણી યોજાઈ ત્યારે પ્રચાર-પ્રસાર માટે આવતા ભાજપના ઉમેદવાર ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવીયા સમક્ષ પોરબંદરવાસીઓએ એવી રજુઆત કરી હતી કે, ડો.મનસુખ માંડવીયાને પોરબંદર લોકસભા સીટ ઉપર રેકોર્ડ બ્રેક લીડ મળે અને જંગી બહુમતીથી ચુંટાઈ જાય ત્યારબાદ પોરબંદરવાસીઓને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવે તે જરી છે.કારણ કે પોરબંદર ખુબ નાનો જિલ્લો છે અને માત્ર ત્રણ તાલુકાના જિલ્લામાં ત્રણેય બાજુથી પોરબંદરવાસીઓને ટોલનાકા મારફતે લુંટવામાં આવી રહ્યા હોય તેમ તગડો ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે,કદાચ સૌરાષ્ટ્રનો પોરબંદર એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં બધી બાજુ ટોલનાકા ખડકી દેવામાં આવ્યા છે અને તેના માધ્યમથી ખુબ મોટી રકમ વાહનચાલકો પાસેથી પડાવવામાં આવી રહી છે.હવે પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા કેન્દ્રીયમંત્રીનું પદ શોભાવી રહ્યા છે માટે પોરબંદરવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે અથવા તો પોરબંદરવાસીઓ પાસેથી રાહતદરે ટોલટેક્સ લેવાય તે માટે તેઓ યોગ્ય કરે તેવી માંગણી પોરબંદરના વાહનચાલકો દ્વારા ઉઠાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech