પોરબંદરએ ગાંધીજીની જન્મભુમિ છે અને શહેરમાં અનેક જગ્યાએ ગાંધીજીની પ્રતિમાઓ આવેલી છે,પરંતુ આ પ્રતિમાઓની જાળવણીમાં નગરપાલિકાનું તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે,તેના કારણે રાષ્ટ્રપિતાની ગરિમા જળવાતી નથી.આવી જ પરિસ્થિતિ કમલાબાગ પોલીસ મથક આગળ આવેલા ગાંધી પ્રતિમા સ્થળની છે કે એ જગ્યા વારંવાર ઉકરડામાં પરિવર્તિત થઈ જાય છે તો ગાંધીજીની પ્રતિમા ગોળીઓથી છલ્લી થઈ ગઈ હોય તેવી જર્જરીત બની ગઈ છે.તેથી હવે પોરબંદર નગરપાલિકાએ જનરલ બોર્ડની સ્પેશિયલ બેઠકમાં એવો ઠરાવ મંજુર કરવાનું નક્કી કર્યું છે કે વિશ્ર્વવિભૂતિ મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને ગાર્ડનની વ્યવસ્થિત જાળવણી થાય તે માટે તેનું સંચાલન તેની બાજુમાં જ આવેલ કમલાબાગ પોલીસ મથકને સોંપી દેવામાં આવે તે જરૂરી છે આથી તે અંગે નિર્ણય લેવામાં આવનાર છે.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech