97 ટકા માર્ક્સ સાથે ઉતીર્ણ
ખંભાળિયાના જુના અને જાણીતા વેપારી મનુભાઈ બરછા (ઘી વાળા) ના પુત્ર કૃપાલ બરછા કે જે મુંબઈમાં મીરા રોડ ખાતે રહે છે. તેમના દસમા ધોરણમાં અભ્યાસ કરતા તેજસ્વી પુત્ર જય કૃપાલભાઈ બરછાએ તાજેતરમાં મુંબઈની જાણીતી શૈક્ષણિક સંસ્થા દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષામાં 97 ટકા માર્કસ મેળવી અને ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે. આ નોંધપાત્ર ટકાવારી સાથે ઉતીર્ણ થનાર જય બરછાને કોમ્પ્યુટર એન્જિનિયર થવાની મહેચ્છા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન ને કહ્યું- 'મંચુરિયન', જાણો શું છે તેનો અર્થ?
June 28, 2024 04:38 PMબેબી પાવડર લેતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન, બાળક માટે બની શકે છે ખતરનાક
June 28, 2024 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech