જેતપુરમાં દૂધ લેવા નીકળેલો તરૂણનો મૃતદેહ રેલવે પાટા પરથી મળ્યા

  • September 20, 2024 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો શિવમ જેન્તીભાઈ રાઠોડ ઉવ ૧૦ નામનો કિશોર સવારે પોતાના ઘરેથી દૂધ લેવા માટે ગયેલ હતો. પરંતુ બે ત્રણ કલાક થઈ ગઈ તો પણ દૂધ લઈને પરત ન આવતા તેના પરીવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતાં. અને શિવમની શોધખોળ હાથ ધરી હતી. બીજીબાજુ શહેર ભાદર નદીના પુલ પર રેલ્વે પાટા પર એક તણ વયનો અજાણ્યો છોકરો રાજકોટ–પોરબંદર ટ્રેનનો હડફેટે આવી જતા તેનું મોત નીપયું હતું.
ટ્રેન હડફેટે અજાણ્યા તણનું મોત થયાની વિગત શિવમના પરીવારજનોને મળતા તેઓ હાંફળા ફાંફળા થઈ સરકારી હોસ્પીટલે પીએમ મે પહોંચી તણનો મૃતદેહ જોતા હૈયાફાટ દન કરવા લાગ્યા હતાં. મૃતક તણ શિવમ જ નીકળતા ઓળખ થઈ જતા પોલીસે મૃતદેહ તેના પરીવારજનોને સોંપી દીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application