દ્વારકાના ધારાસભ્ય તથા જામનગરના અગ્રણી બિલ્ડરોએ બાબા બાગેશ્ર્વરના આશીર્વાદ મેળવ્યા

  • June 02, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી બે દિવસીય દિવ્ય દરબાર માટે રાજકોટ પધરાતા ગઇકાલે દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના ધારાસભ્ય અને શિવભક્ત, ગૌભક્ત પબુભા માણેક તથા જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણ પરમાર, દાસભાઇ, જયેશભાઇ પાબારી, નિલેશભાઇ, સુનીલભાઇ સહિતે બાગેશ્ર્વર બાબાના રાજકોટ સ્થિત ઉતારા ખાતે રુબરુ મુલાકાત લઇ તમામ આગેવાનોએ ધીરેન્દ્ર શાસ્ત્રજીના આશીર્વાદ મેળવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application