ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને 230ના સ્કોર સુધી રોકી દીધું હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 14 બોલમાં 1 રન પણ બનાવી શકી ન હતી. ભારતે બે બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. રોમાંચક મેચમાં હસરંગા અને અસલંકાએ ત્રણ-ત્રણ વિકેટ લઈને યજમાન ટીમને મેચમાં જાળવી રાખ્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. એક સમયે ભારતને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી. અસલંકાએ બે બોલમાં બે વિકેટ લઈને મેચ ટાઈ કરી હતી. મેચમાં શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગા અને અસલંકાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારત તરફથી માત્ર રોહિત શર્મા જ મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો.
ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ શ્રીલંકાના ટોપ ઓર્ડર બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા દીધા ન હતા. અવિષ્કા ફર્નાન્ડો માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસ 14 રન બનાવીને શિવમ દુબેનો શિકાર બન્યો હતો. ભારતીય બોલરોએ નવા બોલનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech