સિહોર કાનૂની સેવા સમિતિ દ્વારા અમાસ ઠંડા પાણીનું કરાયું વિતરણ

  • September 06, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સિહોર ખાતે પૌરાણીક , ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે પવિત્ર સોમવતી ભાદરવી અમાસ ના રોજ વિનામૂલ્યે ઠંડા પાણી વિતરણ કરાયું હતું.
 સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત તા.૨.૯.૨૦૨૪ ના રોજ સિહોર ભાદરવી સોમવતી અમાસ ના રોજ ભાતીગળ મેળો પૌરાણીક તેમજ એતિહાસિક બ્રહ્મકુંડ ખાતે યોજાતા ભાતીગળ મેળામાં આશરે સ્થાનિક -ગ્રામ્ય વિસ્તારો સહિત જિલ્લા ભર થી યાત્રાળુઓ સહિત નવનાથ મહાદેવ પરિક્રમા અંતર્ગત આશરે ૨૫૦૦૦ થી વધુ શ્રદ્ધાળુ ઓ ઉમટી પડ્યા હતા ત્યારે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઙકટ મેમ્બર્સ હરીશભાઈ પવાર તેમજ કેશુભાઈ સોલંકી દ્વારા વિનામૂલ્યે ઠંડા પાણી નું પરબ કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યા માં શ્રદ્ધાળુઓ એ પોતાની તરસ છિપાવી હતી.     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application