પોરબંદરના શીતલા ચોકમાં આવેલા પૌરાણિક શીતલા માતાજીના મંદિરે શીતળા સાતમની ઉજવણી થશે.
પોરબંદરના શીતલા માતાજીના મંદિરે તા.૨૫.૮.૨૦૨૪ ને રવિવારે શીતળા સાતમના દિવસે આરતી વહેલી સવારે ૪:૦૦ વાગ્યે થશે,આરતી પછી દર્શન આખો દિવસ ચાલુ રહેશે.માતાજીનો વાંસો ઠંડો કરવા માટે પાણી તથા દહીં દુધ ઘરેથી લઈ આવવું.માતાજીને ધરાવવાનું શ્રીફળ છોતલા કાઢીને જ લઈ આવવુ.સોના-ચાંદીના દાગીના કે મોટી રોકડ રકમ સાથે લઈ આવવી નહી.તેવી યાદી મંદિરના પુજારીએ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMબોર્ડ નિગમ ક્રમશ: બધં કરવાની દિશામાં આગળ વધતી સરકાર: ચુપચાપ અમલવારી
February 24, 2025 03:36 PMન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech