શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપ દ્વારા સેવાકાર્યો યોજાયા

  • August 31, 2024 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપના સેવાભાવિ સભ્ય વેદ પરાગભાઈ લાખાણીએ બચાવેલી પોકેટ મનીમાંથી ખાજલી વિતરણ તેમજ રેલ્વે સ્ટેશનના ભીમનાથ મંદિરે આવેલા અન્નક્ષેત્રમાં મેળામાં આવતા લોકોને મીઠું મો કરાવ્યું હતુ.આ સેવાકાર્યમાં  રંજનબેન પાઉં, વિજયભાઈ ભાવનાણી, દીપક અર્જુન રાઠોડ, અજયભાઈ મોનાણી, પરાગભાઈ લાખાણી, રમેશભાઈ દવે પુ.રસિકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટના ભાવિનભાઇ સામાણી, મહેન્દ્રભાઈ પોપટ, ઉપસ્થિત રહ્યા હતા.તેની તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application