વાતવરણમાં બદલવાનાં કારણે રોગચાળો વધી રહ્યો છે. એક બાજુ ડેગ્યું, મલેરિયાનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી બાજુ વાયરલ ફિવર અને કોરોનાના કેસ પણ જોવા મળે છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોરોનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. તેણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
રાજ્યસભા સાંસદ સિંહે લખ્યું, “મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને 5 દિવસ આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. તેથી હું થોડો સમય મળી શકીશ નહીં, માફ કરશો. તમે બધા પણ કોરોનાથી બચવા માટે તમારૂ ધ્યાન રાખજો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીના આગામી સીએમ કોણ? AAPની PAC બેઠકમાં આજે થશે ચર્ચા, અટકળો પર સૌરભ ભારદ્વાજે આપ્યો આ જવાબ
September 16, 2024 12:06 PMરાજકોટ– અમદાવાદ રૂટ ઉપર હવેથી દર કલાકે એસટીની વોલ્વો બસ દોડશે
September 16, 2024 12:05 PMમાંગરોળ યાર્ડ પાસે નારિયેળ ભરવાની બાબતે બે પક્ષ વચ્ચે મારામારીમાં છને ઈજા
September 16, 2024 12:03 PMજૂનાગઢના શિક્ષકે તબીબની એપોઈન્ટમેન્ટ માટે લિંક ખોલતા જ ૯૯,૫૦૦ ગુમાવી દીધા
September 16, 2024 12:00 PMજૂનાગઢમાં હોટલના ધંધામાં હરિફાઈમાં બે ધંધાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી
September 16, 2024 11:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech