પોરબંદરમાં આઝાદી પર્વ નિમિત્તે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા પોરબંદરના શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
દેશની રક્ષા-સુરક્ષામાં સરહદ ઉપર ફરજ બજાવતા જવાનોનું મહત્વનું યોગદાન છે અને દેશની રક્ષા કાજે શહીદ થનાર વિરોનું અનન્ય મહત્વ છે. ત્યારે પોરબંદર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો તાલુકા વણકર સમાજના પ્રમુખ અમરાભાઇ રાઠોડ, ઉપપ્રમુખ હીરાભાઇ સાદીયા, એડવોકેટ ગોવિંદભાઇ સાદીયા, મગનભાઇ સાદીયા, ચનાભાઇ પાંડાવદરા, જેન્તીભાઇ વાળા વગેરેએ પોરબંદરના શહીદ વીર જવાનો વીર શહીદ કિશોર ડોડીયા, વીર શહીદ રમેશ પરમાર, વીર શહીદ ચુડાસમા વગેરેની પ્રતિમાને આઝાદી પર્વ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના બલિદાનને યાદ કર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
May 12, 2025 12:26 PMરાજકોટ : કરોડોના ખર્ચે બનેલા બસપોર્ટની દીવાલો પાનની પિચકારીઓથી ચિતરાઈ
May 12, 2025 12:26 PMરાજકોટ : શીતલ પાર્ક પાસે યુવતીની છેડતી કરતા બબાલ
May 12, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech