સાતમ આઠમનો તહેવાર હોય એટલે લોકો હરવા ફરવાનો આનંદ લેતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા અલગ અલગ રૂટ પર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન્માષ્ટમીના પર્વ પર 70 ટ્રીપ વધુ દોડાવવામાં આવી હતી. ત્યારે સાતમ આઠમનો તહેવાર એસટી ડિવિઝનને ફળ્યો હોય તે રીતે તહેવાર દરમિયાન ત્રણ કરોડથી વધુની આવક નોંધાઇ છે. શનિવારે ફક્ત એક જ દિવસમાં 89 લાખ રૂપિયાની એસટી ડિવિઝનને આવક થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech