બેંક દ્રારા મંજૂર થયેલી કેસ ક્રેડિટમાંથી લીધેલી લાખોની વધુ એક લોન ભરપાઈ કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર શાહ અને શ્યામ શાહને અદાલતે ૧૪.૮૦ ટકા વ્યાજ સાથે લોન ભરપાઈ કરી દેવા અને વ્યાજ તેમ જ ખર્ચના પિયા ૯ લાખ ત્રણ માસના ભરપાઈ ન કરે તો એક વર્ષની જેલસજા અને પિયા ૧૦ હજાર દડં ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદનો હત્પકમ
કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો સમી૨ મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને તેમની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરિયાત હોય કોનસોર્ટિયમ ફાઇનાન્સ અંડરલીડ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સભ્ય બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખામાંથી સી.સી. વ્યવહાર હેઠળ લોન મળવા વિનંતી કરતાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝની .૨૧.૨૫ કરોડની સી.સી. મંજૂર કરવામાં આવી હતી. દરમિયાન રાજમોતી ઇન્ડસ્ટ્રીઝનું લોન ખાતું એન.પી.એ. થતાં બેંક ઓફ ઈન્ડિયાએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસે બેંકની લેણી રકમ તેમજ ઓવર ડુ રકમની માંગણી ક૨તાં સમીર મધુકાંતભાઈ શાહ અને શ્યામ મધુકાંતભાઇ શાહે બેંક ઓફ ઈન્ડિયાને ા. ૮૦ લાખનો ચેક આપેલ. જે ચેક બેંક ઓફ ઇન્ડિયાએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના લોન ખાતામાં રજૂ ક૨તાં વગ૨ વસુલાતે પ૨ત ફ૨તાં બેંક ઓફ ઇન્ડિયાએ રાજકોટ ચીફ જયુ. મેજિ.ની કોર્ટમાં એન.આઈ. એકટની કલમ–૧૩૮ હેઠળ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢી તેમજ તેમના ભાગીદારો સામે કેસ દાખલ કર્યેા હતો.
જે કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી બેંક વતી રજુ ક૨વામાં આવેલ પુરાવાઓ તેમજ બેંકના વકીલની દલીલો ધ્યાને લઈ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને એન.આઈ. એકટની કલમ–૧૩૮ના ગુન્હા હેઠળ તકસીરવાર ઠ૨ાવી બંનેને ચેકની રકમના તેમણે નિર્ધારીત કરેલ ૧૪.૮૦ ટકા પ્રમાણે ૨કમ ભ૨પાઇ કરવા એટલે કે ફરીયાદ થયાથી રકમ ભરાયાના કુલ–૬ માસનું વ્યાજ આશરે . ૬ લાખ તથા ખર્ચ પેટે ા. ૩ લાખ મળી કુલ ા. ૯ લાખ પુરા હત્પકમની તારીખથી દિવસ–૬૦માં કમ્પાઉન્ડિંગ ચાર્જના વળતર પેટે ફરીયાદી સંસ્થાને ચુકવી આપવાનો તેમજ ા. ૨ લાખ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ખાતે જમા કરાવવાનો હત્પકમ કર્યેા છે તેમજ વધુમાં ૬૦ દિવસમાં કમ્પાઉન્ડીંગ સહિતની ૨કમ ચુકવે નહી તો આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ા. ૧૦ હજારનો દડં નો હત્પકમ કરેલ છે અને દડં ન ચુકવવા બદલ વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હત્પકમ કર્યેા છે.આ કેસમાં બેંક વતી વકીલ તરીકે તણ એસ. કોઠારી, રાજ ટી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMકાલથી શરૂ થનાર પવિત્ર રમઝાન માસમાં ટ્રાફીક વ્યવસ્થા અંગે રજૂઆત
February 28, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech