શાળાઓમાં વેકેશન શ થતાં શહેરી અને ગ્રામ્ય મુસાફરો સહપરિવાર ફરવા રવાના થયા છે ત્યારે ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાયના ૧૬ ડિવિઝનમાં ૮૦૦ એકસ્ટ્રા બસ દોડાવવાનું પ્લાનિંગ કરી જરિયાત મુજબ એકસટ્રા બસો દોડાવવાનું શ કરાયું છે.વિશેષમાં નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, ભુજ સહિતના તમામ એસટી ડિવિઝન દ્રારા ફરવાલાયક સ્થળો, મુસાફરોનો ધસારો વધુ હોય તેવા ટ તેમજ ફ્રિકવન્સી ઓછી હોય તેવા તમામ ટ ઉપર એકસટ્રા બસ સેવા શ કરાઇ છે, કોઇ પણ ટ ઉપર મુસાફરોનો ધસારો વધે કે તુરતં એકસટ્રા બસ મુકવા વિભાગીય નિયામકો અને ડેપો મેનેજરોને સુચના અપાઇ છે. સૌરાષ્ટ્ર્રમાંથી અમદાવાદ, વડોદરા, સુરત તરફ મુસાફરોનો ધસારો વધ્યો છે. ટ્રાફિક વધતા નિગમની આવકમાં પણ વધારો થયો છે. ખાસ કરીને રાયભરમાં નવા બસ ટો શ કરાતા તેમજ નવી બસો દોડવાતા મુસાફરોની સુવિધામાં વધારો થયો છે.દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી બસ પોર્ટ ઉપરાંત ડિવિઝનના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોને ટ્રાફિક અનુસાર એકસટ્રા બસ મુકવા સૂચના અપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech