એસટીના કર્મચારીએ PMને પત્ર લખ્યો, કહ્યું, "મારે અને મારા પરિવારને ઈચ્છા મૃત્યુ જોઈએ છે" શું છે કારણ જુઓ... 

  • September 01, 2023 12:30 PM 


રાજકોટમાં એસ.ટી. કર્મચારીએ પરિવાર સાથે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી છે. PMને પત્ર લખી ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી છે. કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ આ બાબતની મંજૂરી માંગી છે. એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેરાન કરતા મંજૂરી માંગવામાં આવી છે. મીડિયામાં સત્ય બોલવાના કારણે ગુજરાત એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ હેરાન કરી રહ્યા છે. ડ્રાઈવર તરીકે હાલ કુલદીપસિંહ ઝાલા ફરજ બજાવે છે. જસદણ ડેપોમાં અરજદાર કુલદીપસિંહ ઝાલા ફરજ બજાવે છે. મોરબી ડેપોમાં 56 માંથી 21 જેટલી બસો બ્રેક વિનાની છે તે પ્રકારની રજુઆત કરવામાં આવી હતી. રજુઆત મીડિયામાં આવતા મને દંડ અપાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 4 થી 5 વખત દંડ ફટકારવામાં આવ્યો છે.  બદલી અને આર્થિક દંડ ફટકરવામાં આવ્યો હત…



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application