યુક્રેન પર રશિયાનો બેલેસ્ટિક મિસાઈલ હુમલો, ૫૧નાં મોત

  • September 04, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયાએ યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલ હત્પમલો કર્યેા છે જેમાં ૫૧ લોકોના મોત થયા હતા જયારે ૨૦૦ થી વધુ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સાપડયા છે.મધ્ય યુક્રેનમાં એક લશ્કરી શૈક્ષણિક સુવિધા પર રશિયા દ્રારા હત્પમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૫૧ લોકોના મોત થયા હતા. આ હત્પમલામાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

યુક્રેનના પ્રોસીકયુટર જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયાએ યુક્રેન પર હત્પમલો શ કર્યેા ત્યારથી આ સૌથી મોટો હત્પમલો છે.યુક્રેનના રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે પોલ્ટાવા શહેર અને નજીકની હોસ્પિટલ પર બે બેલેસ્ટિક મિસાઇલો ત્રાટકી હતી. અમે વિશ્વના દરેક વ્યકિતને વારંવાર બોલાવીએ છીએ જેમની પાસે આ આતંકને રોકવાની શકિત છે. યુક્રેનને હવાઈ સંરક્ષણ પ્રણાલી અને મિસાઈલોની જર છે, વેરહાઉસની નહીં. પોલ્ટાવા પ્રદેશના સૈન્ય વહીવટના વડા ફિલિપ પ્રોનિને મૃત્યુઆંકની ઘોષણા કરતા જણાવ્યું હતું કે બચાવકર્તાઓ ઘટનાસ્થળેથી કાટમાળને શોધવાનું અને દૂર કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અધિકારીઓનું માનવું છે કે કાટમાળ નીચે વધુ ૧૮ લોકો દટાયા હોવાની શકયતા છે.


હત્પમલામાં ૧૦ ઈમારતોને નુકસાન
તેમણે કહ્યું કે પોલ્ટાવામાં ૧૦ ઇમારતોને નુકસાન થયું છે. રશિયાએ હજુ સુધી હત્પમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઝેલેન્સકીએ તેના પશ્ચિમી સાથીઓને યુક્રેનને વધુ હવાઈ સંરક્ષણ શક્રો પ્રદાન કરવા હાકલ કરી. સાથે જ તે પ્રતિબધં હટાવવાનું પણ કહ્યું હતું જેના હેઠળ યુક્રેન રશિયા પર પશ્ચિમી હથિયારોથી હત્પમલો કરી શકે નહીં.ઝેલેન્સકીએ કહ્યું, રશિયન આતંકવાદ સામે રક્ષણ માટે લાંબા અંતરની મિસાઇલોની હવે જર છે. કમનસીબે વિલબં લોકોના મૃત્યુનું કારણ છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે મિસાઈલ ખૂબ જ ઓછા સમયમાં લય સુધી પહોંચી ગઈ અને પુષો યારે આશ્રયસ્થાનમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application