પોરબંદરમાં ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર બ્રિગેડ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૪ એપ્રિલ ૧૯૪૪ મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડ પર કાર્ગો જહાજમાં લાગેલી આગને કાબુમાં લેવા જતા ૬૬ ફાયર જવાનો શહીદ થયા હતા. તેમના બલિદાનના સન્માનમાં ૧૪ એપ્રિલના દિવસને રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ તરીકે યાદ કરીને આ નિમિત્તે શ્રદ્ધાંજલિ કરવાનું આયોજન થયું હતું આ દિવસે પોરબંદરના ડીવીઝનલ ફાયર સ્ટેશન ખાતે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ ફાયર વાહનોના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રાજમાર્ગો ઉપરથી ફાયરના અત્યાધુનિક વાહનો પસાર થયા હતા, જેને નિહાળીને શહેરીજનો એ ફાયર જવાનોની કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાવાવ અને કુતિયાણામાં બાબાસાહેબ આંબેડકરના જન્મોત્સવની શોભાયાત્રામાં ધારાસભ્ય જોડાયા
April 16, 2025 02:22 PMસુદામાનગરી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની યોજાશે પદયાત્રા
April 16, 2025 02:20 PMજામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક ધરાનગર વિસ્તાર પાસે ટ્રેનની અડફેટે એક યુવાનનું મોત
April 16, 2025 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech