રાણાવાવ અને કુતિયાણામાં બાબાસાહેબ આંબેડકરના જન્મોત્સવની શોભાયાત્રામાં ધારાસભ્ય જોડાયા

  • April 16, 2025 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે કુતિયાણા તથા રાણાવાવ ખાતે શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા આ બંને શોભાયાત્રામાં આ વિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે ‘જય ભીમ જય ભીમ’ અને ‘બાબા સાહેબ આંબેડકર અમર રહો’નો નાદ ગુંજવ્યો હતો. આયોજકોએ પણ ખાસ ઉપસ્થિત રહેવા બદલ ધારાસભ્યનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application