જામનગર જિલ્લામાં આગામી તા.22 ઓક્ટોબરના ઝુંબેશ
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ, બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ડિસેમ્બર મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લામાં આગામી તા. 22 ઓક્ટોબરના રોજ ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. જેમાં અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ સ્થાનિક વિસ્તારના લોકો એકસાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં તેમનું યોગદાન આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech