ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવશે

  • October 20, 2023 10:31 AM 

જામનગર જિલ્લામાં આગામી તા.22 ઓક્ટોબરના ઝુંબેશ



કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ, બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ડિસેમ્બર મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લામાં આગામી તા. 22 ઓક્ટોબરના રોજ ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. જેમાં અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ સ્થાનિક વિસ્તારના લોકો એકસાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં તેમનું યોગદાન આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application