અયોધ્યામાં રામ મંદિરની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરાશે: શંકરાચાર્ય

  • May 16, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યોતિપીઠાધિશ્વર જગતગુ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનદં સરસ્વતીએ કહ્યું કે અયોધ્યા રામ મંદિરનું માત્ર ૩૦ ટકા નિર્માણ કાર્ય થયું છે, પરંતુ રાજકીય લાભ માટે ભાજપે મંદિરના અધૂરા નિર્માણમાં ભગવાન રામની પ્રતિા કરી નાખી. યારે શાક્રો અનુસાર પ્રાણ પ્રતિા મંદિરના સંપૂર્ણ નિર્માણ પછી જ કરી શકાય છે.
હવે મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેને ફરીથી પવિત્ર કરવું પડશે. તેમણે કહ્યું કે જે પક્ષ કે નેતા ગૌહત્યા પર પ્રતિબધં મૂકવા માટે વિધાનસભા અને સંસદમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે એફિડેવિટ આપે છે તેને જ સમર્થન માટે અપીલ કરવામાં આવશે. તે કોઈપણ પક્ષનો નેતા હોય.
સ્વામી અવિમુકતેશ્વરાનંદે કહ્યું, જેમણે ગૌહત્યા રોકવાના શપથ લીધા છે, તેને મત આપો.દેશભરમાં ગાય સંરક્ષણ સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે.જેના દ્રારા ગાયોને બચાવવા લોકોને પ્રેરણા આપવામાં આવે છે. હાલ રાજસ્થાનના ૫૦ જિલ્લામાં ગાય સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. તેની શઆત અલવરથી થશે.
અગાઉ પંજાબના ૨૩ જિલ્લાઓમાં કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરેક હિંદુ છે ગાયનું રક્ષણ તેની જવાબદારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application