શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર દ્વારા દિવાસા વ્રતના જાગરણ નિમિતે દિવસે અને રાત્રે રાસ – ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ છગનલાલ મહેતાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું અને તેમાં શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરની સર્વે બહેનોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech