બગસરાના માણેકવાડા ગામમાં લેન્ડ ગ્રોબીંગ અંતર્ગત કરેલી કાર્યવાહીમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાની જાહેર રસ્તો ખુલ્લ ો કરવા માટે અરજી ૨૦૨૪માં કરેલી હોવાના પગલે કલેકટર દ્રારા આ જમીન ઉપર જે કાંઈ દબાણ કરેલ હોયતે ૧૫૮૨૦૨૪ સુધીમાં દૂર કરવા આદેશ કરવામાં આવેલ હતો. જેના અનુસંધાને અરજદાર અજયભાઈ જેન્તીભાઇ પટોળિયા દ્રારા સ્વાગત કાર્યક્રમમાં આ અરજી મુકેલી હોવાથી આજે અમરેલી કલેકટરની સૂચનાથી મામલદાર તેમજ પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામમાં દબાણ કરેલી જગ્યામાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે આ બાબતે સામા પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ પટોળિયા જાહેર રસ્તા ઉપર મકાન બનાવી લીધેલું હોવાથી તે જાહેર રસ્તાને ખુલ્લ ો કરવા અરજી કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ડી આઈ એલ આર અમરેલી દ્રારા ૨૦૨૨માં વિવાદિત સ્થળની માપણી કરવામાં આવેલી હતી જે દબાણ કરેલું હોવાનું સાબિત પણ કરેલું હતું. જેથી અરજદાર દ્રારા ૭ નોટીસ આપવા છતાં બિન અધિકૃત દબાણ દૂર કરવામાંના આવતું હોવાથી આજ રોજ તા.૧૬ના રોજ મામલદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં આ જાહેર રસ્તાને ખુલ્લ ો કરવા માટે દબાણ કરેલ જાગ્યા ખાલી કરવામાં આવેલ હતી. મામલતદાર તથા પોલીસ દ્રારા કલેકટરના આદેશને પગલે માણેકવાડામાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech