પોરબંદર જિલ્લા બ.સ.પા.ના પ્રમુખ પુરગ્રસ્તોની મુલાકાતે

  • August 30, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં વરસાદે વિરામ લેતા બ.સ.પા.ના પ્રમુખ એન.પી.રાઠોડે નરસંગ ટેકરી નજીક આવેલા આંબેડકરનગર પાછળ પુરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.તેમજ પુરથી અસરગ્રસ્ત લોકોને સરકારી શાળા,સેલ્ટર હોમ તેમજ સગાસબંધીઓને ત્યાં આશરો લીધો છે.પુરગ્રસ્ત લોકોએ તેઓની આપવિતી બ.સ.પા.ના પ્રમુખ એન.પી.રાઠોડ સમક્ષ વર્ણવી હતી,આ વિસ્તારના સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ગોહેલના ઘરની આસપાસના મકાનો પણ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા છે.તેમ જણાવ્યું હતુ.તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application