સોમના સમુદ્ર દર્શન સ્થાનિકો માટે નિ:શુલ્ક રાખવા ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને રજૂઆત

  • August 07, 2024 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમના પ્રભાસ પાટણમાં સોમના મંદિરની સાનિધ્યમાં આવેલ સમુદ્ર દર્શન વોકવે નિહાળવા અગર જવા સોમના ટ્રસ્ટ તરફી જે ટિકિટ ચાર્જ લેવામાં આવે છે તે બંધ કરવા માંગણી મુકાય છે સમુદ્રએ ભગવાનની ભેટ છે તદ્ ઉપરાંત સમુદ્ર દર્શન સન હિન્દુ ધર્મ શાોમાં પવિત્ર મનાયું છે તેમાં કોઈ ફી ન હોવી જોઈએ ભલે દરિયાઈ સલામતીના નિયમ પાળવા જરૂરી છે પંરતુ ટીકીટ લેવી અયોગ્ય પ્રભાસ પાટણના એડવોકેટ કમલેશ બામણીયાએ સોમના ટ્રસ્ટના જનરલ મેનેજરને એક પત્ર પાઠવી અરજી આપેલ છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમના મહાદેવ મંદિરની બાજુની દરિયાઈ ચોપાટી માં વેરાવળ તાલુકાની સનિક પબ્લિક રજાના દિવસો અને તહેવારોમાં પોતાના મોકળાશ સમયમાં મજા માણવા આવે છે જેની એન્ટ્રી ફી સોમના ટ્રસ્ટ તરફી રૂપિયા પાંચ સમુદ્ર વોક્વેમાં જવા માટે લેવાય છે. જેી સનિક લોકો દરિયો કે ઢળતા સુર્ય સમયે સનસેટ દ્રશ્ય જોવા જવા સંકોચાય છે માટે સનિક વેરાવળ પાટણ વિસ્તારના લોકોને ટિકિટ  માંી સંપૂર્ણ મુક્તિ આપવા અરજ છે આ અરજીની નકલ તેણે સોમના ટ્રસ્ટ ચેરમેન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી ટ્રસ્ટી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જિલ્લ ા કલેકટર ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સાંસદ રાજેશ ચુડાસમાને પણ જાણ અને અમલ કરાવવા મોકલેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application