ભાવનગર શહેર માં આજે મનની શાંતિ માટે એક અનોખો કાર્યક્રમ યોજાયેલ, કોરોના કાળ પછી માણસ સ્વસ્થ તન માટે અવનવા પ્રયત્નો કરતો દેખાય છે. પરંતુ મનની સ્વસ્થતા માટે કોઈ નક્કર પ્રયોગ નથી કરતો જેને લઈને આજના માનવ જીવનમાં અંશાંતિ, ડિપ્રેશન, ઓવરથીકિંગ જેવા અનેકો માનસીક રોગો ઘર કરી ગયા છે. ત્યારે મનની શાંતિ માટે સહજ ધ્યાન એક બહુ મોટો ઉપાય છે. ત્યારે ભાવનગર ઇસ્કોન કલબ ખાતે પ્રભાતે - ધ્યાન નામથી કાર્યક્રમ યોજાયેલ, આ કાર્યકેમ માં આપણી સંસ્કૃતિ અને પરંપરા થી આવતા નરસિંહ મહેતા અને ગંગાસતી પાનભાઈના પ્રાચીન વિસરાઈ ગયેલા પ્રભાતિયાં ભજનો ગુજરાત ના નામાંકિત કલાકાર રઘુવીર કુંચાલા અને સુરભી પરમાર દ્વારા રજુ કરવામાં આવેલ, અને ત્યારબાદ પ્રેમયોગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી રણધીર દ્વારા ઉપસ્થિત લોકો સાથે સહજ ધ્યાન ને લઈને વાર્તાલાપ કરેલ અને ત્યારબાદ લોકોએ ધ્યાન કરેલ, પ્રભાતે - ધ્યાન કાર્યક્રમ માં ભાવનગર ના જાગૃત લોકો મનની શાંતિ મેળવવા, જીવનમાંથી અશાંતિ અને ડિપ્રેશન દૂર કરવા ખુબજ મોટી સંખ્યામાં યુવાનો, માહિલાઓ અને પુરૂષો જોડાયેલ અને ધ્યાન ધરેલ, કાર્યક્રમ માં જીતુ વાઘાણી, કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, રાજુભાઇ રાબડીયા, અભય ચૌહાણ સહિત ના રાજકીય આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો પણ ખુબજ મોટી સંખ્યામાં ધ્યાનમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech