ખંભાળિયા અર્બન વિસ્તારોનો વીજ પુરવઠો રવિવારે છ કલાક બંધ રહેશે

  • May 18, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા ટાઉનના ફીડર નંબર ૨ નો વીજ પુરવઠો રવિવાર તારીખ ૨૧ મીના રોજ સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી બંધ રહેનાર છે. શહેરના નવાપરા, બેઠક રોડ, શ્રીજી સોસાયટી, ધોરીવાવ, પ્રાંત કચેરી, મામલતદાર ઓફિસ, યોગેશ્વર નગર, દત્તાણીનગર, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, વિગેરે વિસ્તારોમાં જરૂરી વીજ રીપેરીંગની કામગીરી અર્થે રવિવારે સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજસૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application