જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને ઇન્ચાર્જ પીઆઇ જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-સી પીઆઇ એ.આર. ચૌધરીએ તા. ૨૮ના પોલીસ સ્ટેશનમાં હાજર હોય દરમ્યાન અરજદાર નીમેશભાઇ હસમુખભાઇ ચોટાઇ રહે. જામનગરવાળાને મળેલ અને રજુઆત કરેલ કે તેઓ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ગયેલ ત્યારે તેઓ તેમની સાથે એક પર્સમાં રોકડા પીયા તેમજ એટીઅમ કાર્ડ તથા પાનાકાર્ડ વિગેરે સાથે લઇ ગયેલ હોય અને તે પર્સ તેઓ ખોડીયાર કોલોની, પેટ્રોલપંપ પાસે હોય ત્યારે કયાંક પડી ગયેલની જાણ પોલીસને કરી હતી.
આથી તેઓએ તુરંત સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ વી.એ. પરમારને બોલાવી તેઓની ટીમ સાથે અરજદારનું પર્સ તેમજ તેમા રહેલ વસ્તુ શોધી કાઢવા માટે સુચના આપતા તેઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના માણસો રીલાયન્સ પેટ્રોલપંપ પાસેના સ્થાનીક કેમેરા ચેક કરી અરજદાર નીમેશભાઇ હસમુખભાઇ ચોટાઇનું ગુમ થયેલ પર્સ શોધી તેમા રહેલ રોકડ તેમજ અગત્યના ડોકયુમેન્ટ સુપ્રત કરી કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech