પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા ગઈકાલ તા.૦૪,૦૭,૨૦૨ ના રોજ જામનગર વર્તુળ કચેરીની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.
જે મુલાકાત દરમિયાન તેઓએ જામનગર વિસ્તાર હેઠળ ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે, તે માટે હૈયાત વીજલાઈનને બદલે કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત, સ્માર્ટ વીજ મીટર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેઓ દ્વારા વીજલાઈનોના સમારકામ, તથા માલ-સામાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
વિજ જોડાણ માટે ના અરજદારની નવા વીજજોડાણોની અરજી પરની થતી કામગીરીની મૂલવણી કરી હતી, ઉપરાંત એચટી અને ઓદ્યોગીક વીજ જોડાણો આપવાની કામગીરીને પણ ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી ઝડપી ધોરણે કરવામાં આવે તે જોવા સૂચિત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech