શિવકુંજ આશ્રમ, જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ

  • September 02, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિવકુંજ આશ્રમ, જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ હતી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ભાવનગર જિલ્લાનાં ગૌરવરૂપ કથાકાર વકતાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં વિવિધ સંસ્કૃતિ અને સમાજ સેવાનાં કાર્યો ચાલી રહ્યાં છે. શ્રાવણ માસ દરમિયાન ચાલતાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ હતી.શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રોક્ત આયોજન સાથે અનંતભાઈ ઠાકરનાં આચાર્યપદે ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ ચાલી રહેલ છે. આ યજ્ઞ પ્રસંગે મોરારિબાપુએ યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. આશ્રમમાં ભજન સત્સંગ, પર્યાવરણ જતન સાથે ભોજન પ્રસાદનો લાભ મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application