બગસરા એસટી ડેપોમાં આચારસંહિતા ભંગ બદલ ડેપો મેનેજરને નોટિસ

  • April 02, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં એસટી ડેપોમાં રામરાજ્ય અને પ્રજા સુખી જાણે કોઈ પૂછવા વાળું ન હોય તેમ બગસરા એસટી ડેપોમાં એસટી બસોમાં સરકારી બેનરો ના લોભામણી જાહેરાતો કરતા બેનરો આચાર સહીતા લાગ્યા બાદ પાંચ દિવસ સુધી બેનરો એસટી ડેપો મેનેજર દ્વારા હટાવવામાં આવતા અખબારી અહેવાલના માધ્યમથી બગસરા પ્રાંત અધિકારી દ્વારા માલુમ પડતા તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારી દ્વારા ગણતરીઓની કલાકમાં બગસરા ડેપો મેનેજરને નોટિસ ફટકારી હતી અને ગણતરીની કલાકમાં જ તાત્કાલિક દૂર કરવા હુકમ કર્યો હતો ત્યારબાદ પ્રાંત અધિકારીએ પ્રેસ મીડિયાનો પણ આભાર માન્યો હતો કે અત્યાર સહીતાનો ભંગ બદલ અમારું ધ્યાન દોર્યું તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application